Sunday, October 1, 2023

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સિદસર હેલિપેડ ખાતે ઉષ્માભેર સ્વાગત કરતા મહાનુભાવો



રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર ઉમિયાધામ ખાતે આયોજિત બિલ્વપત્ર ત્રિદિવસય મહોત્સવમાં સામાજિક સંમેલન ખાતે ઉપસ્થિત થનાર છે ત્યારે સિદસર હેલિપેડ ખાતે મુખ્યમંત્રીનું મહાનુભાવો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. 




મુખ્યમંત્રીના સ્વાગતમાં જામનગર જિલ્લા કલેક્ટર બી.એ. શાહ, જિલ્લા પોલીસ વડા  પ્રેમસુખ ડેલુ તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.










No comments:

Post a Comment

તા.૧૦મે ના રોજ સાંજે ૪:00 કલાકથી તા.૧૧મે બપોરે ૧૨:૦૦ કલાક સુધી સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ તથા અન્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે વ...