Sunday, May 17, 2020

જામનગરમાં તંત્ર દ્વારા વિવિધ ગામો ના તળાવોને ઉંડા ઉતરવાની કામગીરી હાથ ધરાઈ.




જામનગર જીલ્લા પંચાયત વિભાગ  દ્વારા જિલ્લાના ગામો ના  તળાવો ઉંડા ઉતારવા ના કામો હાથ ધરાયા છે.જામનગર ના વરાણા ગામે તળાવ ઉંડું ઉતારવા ણૂ કામ હાથ ધરાયું છે.આ કામ પૂર્ણ થતાં 1.63 કરોડ લીટર પાણી નો જથ્થો તળાવમાં  સંગ્રહીત થઈ  શકાશે.

No comments:

Post a Comment

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...