Sunday, May 17, 2020

જામનગરમાં તંત્ર દ્વારા વિવિધ ગામો ના તળાવોને ઉંડા ઉતરવાની કામગીરી હાથ ધરાઈ.




જામનગર જીલ્લા પંચાયત વિભાગ  દ્વારા જિલ્લાના ગામો ના  તળાવો ઉંડા ઉતારવા ના કામો હાથ ધરાયા છે.જામનગર ના વરાણા ગામે તળાવ ઉંડું ઉતારવા ણૂ કામ હાથ ધરાયું છે.આ કામ પૂર્ણ થતાં 1.63 કરોડ લીટર પાણી નો જથ્થો તળાવમાં  સંગ્રહીત થઈ  શકાશે.

No comments:

Post a Comment

તા.૧૦મે ના રોજ સાંજે ૪:00 કલાકથી તા.૧૧મે બપોરે ૧૨:૦૦ કલાક સુધી સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ તથા અન્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે વ...