Sunday, May 17, 2020

જામનગરમાં તંત્ર દ્વારા વિવિધ ગામો ના તળાવોને ઉંડા ઉતરવાની કામગીરી હાથ ધરાઈ.




જામનગર જીલ્લા પંચાયત વિભાગ  દ્વારા જિલ્લાના ગામો ના  તળાવો ઉંડા ઉતારવા ના કામો હાથ ધરાયા છે.જામનગર ના વરાણા ગામે તળાવ ઉંડું ઉતારવા ણૂ કામ હાથ ધરાયું છે.આ કામ પૂર્ણ થતાં 1.63 કરોડ લીટર પાણી નો જથ્થો તળાવમાં  સંગ્રહીત થઈ  શકાશે.

No comments:

Post a Comment

જામનગર જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માલિકો જૂની સિરીઝના ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશ

જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે  ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...