Saturday, May 16, 2020

જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મજૂરોને માસ્ક અને હાથના મોજા વિતરણ
















જામનગરની ગ્રેઈન માર્કેટમાં માલ સામાનની હેર ફેર કરતાં મજૂરોને કોરોના સંક્રમણથી સાવચેત રાખી શકાય તે માટે  મજૂરોને માસ્ક અને હાથના મોજાં વિતરણ જામનગર પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ વડાએ તમામ મજૂરોને કોરોના સંક્રમણથી ખાસ સાવચેત રહીને કામ કરવા અનુરોધ કર્યો હતો. આ તકે જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ, ડીવાયએસપી એ.પી જાડેજા,વેપારી મહામંડળ ના પ્રમુખ સુરેશભાઈ તન્ના સહિતના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.       

No comments:

Post a Comment

તા.૧૦મે ના રોજ સાંજે ૪:00 કલાકથી તા.૧૧મે બપોરે ૧૨:૦૦ કલાક સુધી સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ તથા અન્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે વ...