Saturday, May 16, 2020

દ્વારિકાધીશ મંદિર ખાતે ધ્વજારૉહણ

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મારી ચાલી રહી છે. જયારે લોકડાઉન ચોથા ચરણમાં  ચાલી રહયુ છે ત્યારે યાત્રા ધામ દ્વારકામાં  ભગવાન દ્વારકાધીસનુ મંદિર બંધ હોય પરંતુ ભગવાન દ્વારકા ધીસના શીખર ઉપર રોજ પાચ ધ્વજા ચડાવવામાં આવી રહી છે. ભગવાન દ્વારકાધીસ પુજા રોજ નિત્ય ક્રમ મુજબ વારાદાર પુજારી દ્વારા કરવામાં આવે છે. તેવીજ રીતે ભગવાન દ્વારકા ધીસના શિખર પર રોજ પાચ ધ્વજા ચડાવવાનું નિત્ય ક્રમ અબોટી બ્રામણ દ્વારા ચાલુ છે.

 કેમેરામેન વીરલ લાલ સાથે અનીલ લાલ દેવભૂમિ દ્વારકા ગ્રેવીટી ન્યૂઝ



No comments:

Post a Comment

જામનગર જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માલિકો જૂની સિરીઝના ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશ

જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે  ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...