Saturday, May 16, 2020

દ્વારિકાધીશ મંદિર ખાતે ધ્વજારૉહણ

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મારી ચાલી રહી છે. જયારે લોકડાઉન ચોથા ચરણમાં  ચાલી રહયુ છે ત્યારે યાત્રા ધામ દ્વારકામાં  ભગવાન દ્વારકાધીસનુ મંદિર બંધ હોય પરંતુ ભગવાન દ્વારકા ધીસના શીખર ઉપર રોજ પાચ ધ્વજા ચડાવવામાં આવી રહી છે. ભગવાન દ્વારકાધીસ પુજા રોજ નિત્ય ક્રમ મુજબ વારાદાર પુજારી દ્વારા કરવામાં આવે છે. તેવીજ રીતે ભગવાન દ્વારકા ધીસના શિખર પર રોજ પાચ ધ્વજા ચડાવવાનું નિત્ય ક્રમ અબોટી બ્રામણ દ્વારા ચાલુ છે.

 કેમેરામેન વીરલ લાલ સાથે અનીલ લાલ દેવભૂમિ દ્વારકા ગ્રેવીટી ન્યૂઝ



No comments:

Post a Comment

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...