કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉંન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ માં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો ને હાલ ટ્રેન મારફતે પોતના વતન પોહચાડવા માટે ની વ્યવસ્થા કરવાં માં આવી છે જે અંતર્ગત આજરોજ જામનગર ખાતે થી આશરે 1600 જેટલાં પરપ્રાંતિય શ્રમિકો અને તેના પરિવારને લઈ ને બિહાર ના દાનાપુર - પટના ખાતે ટ્રેન રવાના થઈ હત.
Jamnagar's largest broadcaster of Evening Gujarati News. Get the daily latest news in Gujarati. Find all Gujarati Samachar you need.
Subscribe to:
Post Comments (Atom)
એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...
-
જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...
-
કર્મચારીઓને અચાનક હડતાળ પર જવાનું ભારે પડશે, જાણો ‘લેબર લો’ના નવા નિયમો? કેન્દ્ર સરકારે હડતાળ અને સામૂહિક રજાના નિયમો કડક બનાવાયા New Stri...
-
તા.૧૦મે ના રોજ સાંજે ૪:00 કલાકથી તા.૧૧મે બપોરે ૧૨:૦૦ કલાક સુધી સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ તથા અન્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે વ...







No comments:
Post a Comment