Saturday, May 16, 2020

જામનગર થી પરપ્રાંતિય શ્રમિકોને લઈ આજરોજ આઠમી ટ્રેન બિહાર જવા રવાના



















 કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉંન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ માં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો ને હાલ ટ્રેન મારફતે પોતના વતન પોહચાડવા માટે ની વ્યવસ્થા કરવાં માં આવી છે જે અંતર્ગત આજરોજ જામનગર ખાતે થી આશરે 1600 જેટલાં પરપ્રાંતિય શ્રમિકો અને તેના પરિવારને લઈ ને બિહાર ના દાનાપુર - પટના ખાતે ટ્રેન રવાના થઈ હત.

No comments:

Post a Comment

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...