Saturday, May 16, 2020

જામનગર થી પરપ્રાંતિય શ્રમિકોને લઈ આજરોજ આઠમી ટ્રેન બિહાર જવા રવાના



















 કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉંન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ માં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો ને હાલ ટ્રેન મારફતે પોતના વતન પોહચાડવા માટે ની વ્યવસ્થા કરવાં માં આવી છે જે અંતર્ગત આજરોજ જામનગર ખાતે થી આશરે 1600 જેટલાં પરપ્રાંતિય શ્રમિકો અને તેના પરિવારને લઈ ને બિહાર ના દાનાપુર - પટના ખાતે ટ્રેન રવાના થઈ હત.

No comments:

Post a Comment

જામનગર જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માલિકો જૂની સિરીઝના ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશ

જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે  ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...