કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉંન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ માં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો ને હાલ ટ્રેન મારફતે પોતના વતન પોહચાડવા માટે ની વ્યવસ્થા કરવાં માં આવી છે જે અંતર્ગત આજરોજ જામનગર ખાતે થી આશરે 1600 જેટલાં પરપ્રાંતિય શ્રમિકો અને તેના પરિવારને લઈ ને બિહાર ના દાનાપુર - પટના ખાતે ટ્રેન રવાના થઈ હત.







No comments:
Post a Comment