Friday, May 15, 2020

જામનગરના માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ થી હરરાજી નો પ્રારંભ

જામનગર : લોકડાઉંન-3 ના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ના ભાગ રૂપે  17 મે  સુધી માર્કેટિંગ યાર્ડ ની હરરાજી ની પ્રક્રિયા બંધ રાખવા મા આવી હતી પરંતુ હવે તંત્ર દ્વારા છૂટછાટ જાહેર કરાતાં આજરોજ થી યાર્ડ ખાતે ઘઊ ની હરરાજી પ્રક્રિયા રાબેતા મુજબ ચાલું કરવા મા અવી છે

No comments:

Post a Comment

જામનગર જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માલિકો જૂની સિરીઝના ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશ

જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે  ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...