Friday, May 15, 2020

જામનગરના માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ થી હરરાજી નો પ્રારંભ

જામનગર : લોકડાઉંન-3 ના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ના ભાગ રૂપે  17 મે  સુધી માર્કેટિંગ યાર્ડ ની હરરાજી ની પ્રક્રિયા બંધ રાખવા મા આવી હતી પરંતુ હવે તંત્ર દ્વારા છૂટછાટ જાહેર કરાતાં આજરોજ થી યાર્ડ ખાતે ઘઊ ની હરરાજી પ્રક્રિયા રાબેતા મુજબ ચાલું કરવા મા અવી છે

No comments:

Post a Comment

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...