Friday, May 15, 2020

જામનગરના માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ થી હરરાજી નો પ્રારંભ

જામનગર : લોકડાઉંન-3 ના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ના ભાગ રૂપે  17 મે  સુધી માર્કેટિંગ યાર્ડ ની હરરાજી ની પ્રક્રિયા બંધ રાખવા મા આવી હતી પરંતુ હવે તંત્ર દ્વારા છૂટછાટ જાહેર કરાતાં આજરોજ થી યાર્ડ ખાતે ઘઊ ની હરરાજી પ્રક્રિયા રાબેતા મુજબ ચાલું કરવા મા અવી છે

No comments:

Post a Comment

તા.૧૦મે ના રોજ સાંજે ૪:00 કલાકથી તા.૧૧મે બપોરે ૧૨:૦૦ કલાક સુધી સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ તથા અન્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે વ...