ભાજપા ના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી.નડ્ડાજી એ આજરોજ ગુજરાત અને રાજસ્થાન ના મેયર અને ડેપ્યુટી મેયર સાથે વીડીયોકોલ કોન્ફરન્સ ના માઘ્યમથી વાત કરી હતી , જેમાં જામનગરના મેયર હસમુખભાઈ જેઠવા તથા ડે.મેયર કરશનભાઈ કરમુર દ્વારા જામનગર શહેરની વિગતો આપવામાં આવેલ. માનનીય વડા પ્રધાન નરેન્દ્ મોદીજી દ્વારા આપેલ નિર્દેશોની સમીક્ષા કરવામા આવી હતી . જામનગર મા થયેલા સેવાયજ્ઞો ની પણ સંપુર્ણ માહિતીથી રાષ્ટ્રીય અઘ્યક્ષશ્રી ને અવગત કર્યા હતા .




No comments:
Post a Comment