Friday, May 15, 2020

જામનગર જિલ્લા કલેકટર દ્વારા કોરોના વાયરસ અંતર્ગત લાલપુર અને જામજોધપુર મામલતદાર કચેરી ખાતે બેઠક યોજી.



જામનગર જિલ્લામા કોરોના વાયરસ covid 19 નો વધું ફેલાવો ના થાઈ તે અનુસંધાને આજરોજ લાલપુર અને જામજોધપુર મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેકટર રવિશંકર એ અધિકારી સાથે બેઠક યોજી બંને તાલુકામાં  નાના બાળકો,સગર્ભા મહિલાઓ અને  વૃધ્ધો ની ખાસ સાવચેતી રાખવી અને લોકો માસ્ક ફરજિયાત પેહરે તે અંગે  અધિકારીઓ ને માર્ગદર્શન આપ્યું હતું

No comments:

Post a Comment

જામનગર જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માલિકો જૂની સિરીઝના ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશ

જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે  ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...