જામનગર જિલ્લામા કોરોના વાયરસ covid 19 નો વધું ફેલાવો ના થાઈ તે અનુસંધાને આજરોજ લાલપુર અને જામજોધપુર મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેકટર રવિશંકર એ અધિકારી સાથે બેઠક યોજી બંને તાલુકામાં નાના બાળકો,સગર્ભા મહિલાઓ અને વૃધ્ધો ની ખાસ સાવચેતી રાખવી અને લોકો માસ્ક ફરજિયાત પેહરે તે અંગે અધિકારીઓ ને માર્ગદર્શન આપ્યું હતું
Jamnagar's largest broadcaster of Evening Gujarati News. Get the daily latest news in Gujarati. Find all Gujarati Samachar you need.
Friday, May 15, 2020
જામનગર જિલ્લા કલેકટર દ્વારા કોરોના વાયરસ અંતર્ગત લાલપુર અને જામજોધપુર મામલતદાર કચેરી ખાતે બેઠક યોજી.
જામનગર જિલ્લામા કોરોના વાયરસ covid 19 નો વધું ફેલાવો ના થાઈ તે અનુસંધાને આજરોજ લાલપુર અને જામજોધપુર મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેકટર રવિશંકર એ અધિકારી સાથે બેઠક યોજી બંને તાલુકામાં નાના બાળકો,સગર્ભા મહિલાઓ અને વૃધ્ધો ની ખાસ સાવચેતી રાખવી અને લોકો માસ્ક ફરજિયાત પેહરે તે અંગે અધિકારીઓ ને માર્ગદર્શન આપ્યું હતું
Subscribe to:
Post Comments (Atom)
તા.૧૦મે ના રોજ સાંજે ૪:00 કલાકથી તા.૧૧મે બપોરે ૧૨:૦૦ કલાક સુધી સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ તથા અન્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે વ...
No comments:
Post a Comment