Friday, February 14, 2020

આર એસ પી એલ ધડી કંપની વિરુધ ગરીબ મજદુર બન્યા મજબુર રોજગારી માટે પોતાના લોહીથી લખ્યા મુખ્યમંત્રી ને પોસકાડઁ

દ્નારકા નજીક કુરંગા ગામે આવેલ આર એસ પી એલ ઘડી કંપની સામે ૪૫ જેટલા મજુરો ઉપવાસ ઉપર પરીવાર સાથે બેસેલ છે.ઉપવાસને બિજે દિવસે મજૂરોએ મજબુંરીના લિધે પોતાના લોહીની સહી સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ને રોજગારી પરત મળે તે માટે પોસ્ટકાર્ડ લખ્યા હતા. કુરંગા ઘડી કંપની સામે ઉપવાસ આંદોલનના બીજા દિવસે મજૂરોએ પોતાના લોહીથી સહી અને અંગુઠા કરી રોજગારીની માંગ કરતા પોસ્ટકાર્ડ લખ્યા છે. 45 સ્થાનિક મજૂરોને કંપની દ્વારા છૂટા કરી દેવાતા મજૂરોમાં કંપની વિરૂધ્ધ રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે મજૂરોએ મુખ્યમંત્રી ને લોહી થી લખેલા પોસ્ટકાર્ડ વેદના સાથે લખ્યા હતા કંપની દ્વારા સ્થાનિક લોકોને 80 ટકા રોજગારી ના અપાતી હોઈ અને સ્થાનિક મજૂરોને કંપની છુટા કરતી હોય મજૂરોમાં રોષ ફેલાયો. છે

No comments:

Post a Comment

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...