Monday, March 30, 2020

જેલમાંથી જામીન મુક્ત કેદીઓ  હોંશે હોંશે ઘરે જવા નીકળ્યા



જામનગર જિલ્લા જેલમાં કોરોના  ભયથી ગઈકાલે ૫૩ જેટલા  કેદીઓને જામીન મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે આજે 01:45 સમયે કેદીઓને અનાજની કીટ સાથે  જામીનમુક્ત કરાતા જેલ બહારના દ્રશ્ય જોઈ કેદીઓ ખુશખુશાલ થયા હતા અને હોંશે હોંશે  પોતાના ઘરે જવા નીકળ્યા  હતા 
જેલર એન.એસ લોહર અને બાબુભાઇ જી પરમાર ઉપસ્થિત રહ્યા હતા

No comments:

Post a Comment

જામનગર જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માલિકો જૂની સિરીઝના ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશ

જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે  ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...