Monday, March 30, 2020

જેલમાંથી જામીન મુક્ત કેદીઓ  હોંશે હોંશે ઘરે જવા નીકળ્યા



જામનગર જિલ્લા જેલમાં કોરોના  ભયથી ગઈકાલે ૫૩ જેટલા  કેદીઓને જામીન મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે આજે 01:45 સમયે કેદીઓને અનાજની કીટ સાથે  જામીનમુક્ત કરાતા જેલ બહારના દ્રશ્ય જોઈ કેદીઓ ખુશખુશાલ થયા હતા અને હોંશે હોંશે  પોતાના ઘરે જવા નીકળ્યા  હતા 
જેલર એન.એસ લોહર અને બાબુભાઇ જી પરમાર ઉપસ્થિત રહ્યા હતા

No comments:

Post a Comment

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...