Wednesday, May 20, 2020


જામનગર શહેરના પેટ્રોલપંપ સવારના 8 થી 6 કલાક સુધી ખુલા રેહસે.







સમગ્ર ગુજરાતમાં લોકડાઉંન ના ચોથા ચરણમાં રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું. જે અંતર્ગત જામનગર શહેરના તમામ પેટ્રોલપંપ સવારે 8 કલાકે થી સાંજ 6 ક્લાક સુધી પેટ્રોલપંપ કાર્યરત રહેસે.જિલ્લાના સમગ્ર ધોરીમાર્ગો પર આવેલ પેટ્રોલપંપ 24 કલાક કાર્યરત રહેસે.જેની આમ જનતાં એ નોંધ લેવી.

No comments:

Post a Comment

જામનગર જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માલિકો જૂની સિરીઝના ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશ

જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે  ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...