Wednesday, May 20, 2020


જામનગર શહેરના પેટ્રોલપંપ સવારના 8 થી 6 કલાક સુધી ખુલા રેહસે.







સમગ્ર ગુજરાતમાં લોકડાઉંન ના ચોથા ચરણમાં રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું. જે અંતર્ગત જામનગર શહેરના તમામ પેટ્રોલપંપ સવારે 8 કલાકે થી સાંજ 6 ક્લાક સુધી પેટ્રોલપંપ કાર્યરત રહેસે.જિલ્લાના સમગ્ર ધોરીમાર્ગો પર આવેલ પેટ્રોલપંપ 24 કલાક કાર્યરત રહેસે.જેની આમ જનતાં એ નોંધ લેવી.

No comments:

Post a Comment

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...