Tuesday, May 19, 2020

રાજ્ય સરકારે આપી  છુટ; છતાં એસ.ટી. બસનાં પૈડા સ્તબ્ધ. 


ગુજરાત રાજ્યમાં લોકડાઉંના ચોથા  ચરણમાં સરકાર દ્વારા વેપાર ઉધોગોને નિયમોને આધિન ચાલું  કરવાની છુટછાંટ આપી છે. સરકાર દ્વારા અમદાવાદ ,સુરત જિલ્લા  સીવાયના તમામ શહેરોમાં એસ.ટી બસ સેવા ચાલુ કરવામાં  આવસે એવું જાહેર કરવામાં આવ્યું હતું.જેથી મુસાફરો  પોતાના વતન જવા માટે એસ.ટી.બસ ડેપોએ આવી પોહચ્યાં હતા.પણ જામનગર એસ.ટી બસ સેવા હજું બંધ રાખવામાં આવેલ હતી.જેથી મુસાફરોને હાલાકી સામનો કરવો પડ્યો હતો.અને આ અંગે એસ.ટી. ના અધિકારીના જણાવ્યા અનુસાર હાલ બસ સેવા ચાલુ કરવાના આદેશ એસ.ટી.  નિગમ માંથી મળેલ નથી. જેથી બસ સેવા બંધ રાખવામાં આવી છે.આજે સાંજ સુધીમાં બસ સેવા ચાલું કરવાનો આદેશ આવી સકે છે.

No comments:

Post a Comment

તા.૧૦મે ના રોજ સાંજે ૪:00 કલાકથી તા.૧૧મે બપોરે ૧૨:૦૦ કલાક સુધી સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ તથા અન્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે વ...