Tuesday, May 19, 2020


તમાકુના બંધાણીયો ભૂલ્યાં ભાન સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.





જામનગરમાં આજરોજ લોકડાઉનના ચોથ ચરણમાં રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના વેપાર ધંધાને ખોલવાની છૂટછાંટ મળી હોવાથી આજરોજ જામનગર શહેરમાં પાન મસાલા તમાકુનાં બંધાણીઓ વ્યસનમાં પોતના જીવ જોખમાં નાખી સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ઉલંઘન કરી દુકાનોની બહાર લાંબી કતારો લગાવી સોશિયલ ડિસ્ટન્સ ના નિયમના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતાં જો આગામી દિવસો માં શહેરમાં કોરોના સંક્રમણ ના કેશ વધે તો જવાબદાર કોણ.

No comments:

Post a Comment

તા.૧૦મે ના રોજ સાંજે ૪:00 કલાકથી તા.૧૧મે બપોરે ૧૨:૦૦ કલાક સુધી સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ તથા અન્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે વ...