Monday, May 18, 2020

જામનગર શહેરનાં મયેર અને ડે.મયેર દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન.


જામનગર શહેરમાં હાલ કોરોના વાયરસના કહેરથી લોકડાઉંન કરવામાં આવ્યું છે જેથી જિલ્લા માં વિવિધ ચેકપોસ્ટ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ચેકપોસ્ટ ઉભી કરી સમગ્ર પોલીસ સ્ટાફ,હોમગાર્ડ તથા lrp ના કર્મચારીઓ દિવસ રાત પોતાની ફરજ નિભાવી રહ્યાં છે.અવા કોરોના વોરિયર્સ નું આજરોજ મયેર હસમુખ જેઠવા,ડે.મેયર કરસન કરમુર અને નગરસેવક કેતન નાખવા દ્વારા પુષ્પોથી સન્માન કરવામાં આવ્યું હતું.

No comments:

Post a Comment

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...