Monday, May 18, 2020


 જામનગરના  ઔધોગિક એકમો તંત્ર ના નિયમોને આધિન ફરી શરુ.


જામનગરમાં કોરોના કેહર ફેલાયેલો છે જે અંતર્ગત લોકડાઉંન ચોથ તબક્કામાં તંત્ર દ્વારા હાલ ઔધોગિક  એકમો ફરી ચાલું કરવા મંજુરી આપી હતી. ઔધોગિક એકમોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ,કારીગરો ને માસ્ક ફરજિયાત અને સેનિટાઈઝર વગેરે સાવચેતી રાખી ઔધગિક એકમો ફરી ચાલું કરવાંમા આવ્યાં હતાં.સરકારના આ પગલાંથી મજુર વર્ગ રોજીરોટી મળી રહે જેથી મજુર લોકોમા ખુશીનો માહોલ ફેલાયો હતો.

No comments:

Post a Comment

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...