જામનગરમાં કોરોના કેહર ફેલાયેલો છે જે અંતર્ગત લોકડાઉંન ચોથ તબક્કામાં તંત્ર દ્વારા હાલ ઔધોગિક એકમો ફરી ચાલું કરવા મંજુરી આપી હતી. ઔધોગિક એકમોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ,કારીગરો ને માસ્ક ફરજિયાત અને સેનિટાઈઝર વગેરે સાવચેતી રાખી ઔધગિક એકમો ફરી ચાલું કરવાંમા આવ્યાં હતાં.સરકારના આ પગલાંથી મજુર વર્ગ રોજીરોટી મળી રહે જેથી મજુર લોકોમા ખુશીનો માહોલ ફેલાયો હતો.
Jamnagar's largest broadcaster of Evening Gujarati News. Get the daily latest news in Gujarati. Find all Gujarati Samachar you need.
Monday, May 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ૨૮,૫૪૦ કરોડ રૂપિયા બચાવી શકે: C-DEP અહેવાલ નવી દિલ્હી, ૨૬.૦૫.૨૦૨૬: C-DEP રિસર્ચ અને વાણિજ્ય મં...
-
જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...
-
કર્મચારીઓને અચાનક હડતાળ પર જવાનું ભારે પડશે, જાણો ‘લેબર લો’ના નવા નિયમો? કેન્દ્ર સરકારે હડતાળ અને સામૂહિક રજાના નિયમો કડક બનાવાયા New Stri...
-
તા.૧૦મે ના રોજ સાંજે ૪:00 કલાકથી તા.૧૧મે બપોરે ૧૨:૦૦ કલાક સુધી સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ તથા અન્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે વ...
No comments:
Post a Comment