જામનગરમાં કોરોના કેહર ફેલાયેલો છે જે અંતર્ગત લોકડાઉંન ચોથ તબક્કામાં તંત્ર દ્વારા હાલ ઔધોગિક એકમો ફરી ચાલું કરવા મંજુરી આપી હતી. ઔધોગિક એકમોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ,કારીગરો ને માસ્ક ફરજિયાત અને સેનિટાઈઝર વગેરે સાવચેતી રાખી ઔધગિક એકમો ફરી ચાલું કરવાંમા આવ્યાં હતાં.સરકારના આ પગલાંથી મજુર વર્ગ રોજીરોટી મળી રહે જેથી મજુર લોકોમા ખુશીનો માહોલ ફેલાયો હતો.
No comments:
Post a Comment