Monday, May 18, 2020


 જામનગરના  ઔધોગિક એકમો તંત્ર ના નિયમોને આધિન ફરી શરુ.


જામનગરમાં કોરોના કેહર ફેલાયેલો છે જે અંતર્ગત લોકડાઉંન ચોથ તબક્કામાં તંત્ર દ્વારા હાલ ઔધોગિક  એકમો ફરી ચાલું કરવા મંજુરી આપી હતી. ઔધોગિક એકમોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ,કારીગરો ને માસ્ક ફરજિયાત અને સેનિટાઈઝર વગેરે સાવચેતી રાખી ઔધગિક એકમો ફરી ચાલું કરવાંમા આવ્યાં હતાં.સરકારના આ પગલાંથી મજુર વર્ગ રોજીરોટી મળી રહે જેથી મજુર લોકોમા ખુશીનો માહોલ ફેલાયો હતો.

No comments:

Post a Comment

જામનગર જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માલિકો જૂની સિરીઝના ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશ

જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે  ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...