Monday, May 18, 2020


જામનગરમાં  દિગ્જામ સર્કલ પાસે બનતાં ઓવરબ્રીજની 
મુલાકાત લેતાં સ્ટે.કમિટિના ચેરમેન.




આજરોજ જામનગર મહાનગર પાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાંટ અંતર્ગત દિગ્જામ સર્કલથી ઍરફોર્સ તરફ જતાં રસ્તા ઉપર રેલ્વે ઓવરબ્રીજનાં બંને સાઈડના અપ્રોચિસજે અંદાજીત 500 મી.લંબાઈ અને ટુ લેન પહોળાઈ તથા 7.50મી.અને 8.50 મી.ઉચાઈના રેલ્વે ઓવરબ્રીજનું કામ જે ચાલી રહ્યું છે તે કામની સ્ટે.કમિટિ ના ચેરમેન સુભાષ જોષી દ્વારા સ્થળ પર જઈ ઓવરબ્રીજ ના ચાલતાં કામ નું નિરીક્ષણ કર્યું હતું.

No comments:

Post a Comment

જામનગર જિલ્લાના ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન માલિકો જૂની સિરીઝના ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશ

જામનગર તા.૧૭ ડિસેમ્બર, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકો માટે  ટુ વ્હીલર તથા ફોર વ્હીલર (LMV) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીર...