Monday, May 18, 2020


જામનગરમાં  દિગ્જામ સર્કલ પાસે બનતાં ઓવરબ્રીજની 
મુલાકાત લેતાં સ્ટે.કમિટિના ચેરમેન.




આજરોજ જામનગર મહાનગર પાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાંટ અંતર્ગત દિગ્જામ સર્કલથી ઍરફોર્સ તરફ જતાં રસ્તા ઉપર રેલ્વે ઓવરબ્રીજનાં બંને સાઈડના અપ્રોચિસજે અંદાજીત 500 મી.લંબાઈ અને ટુ લેન પહોળાઈ તથા 7.50મી.અને 8.50 મી.ઉચાઈના રેલ્વે ઓવરબ્રીજનું કામ જે ચાલી રહ્યું છે તે કામની સ્ટે.કમિટિ ના ચેરમેન સુભાષ જોષી દ્વારા સ્થળ પર જઈ ઓવરબ્રીજ ના ચાલતાં કામ નું નિરીક્ષણ કર્યું હતું.

No comments:

Post a Comment

તા.૧૦મે ના રોજ સાંજે ૪:00 કલાકથી તા.૧૧મે બપોરે ૧૨:૦૦ કલાક સુધી સાત રસ્તા સર્કલથી ટાઉનહોલ તથા અન્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે વ...